
Uttarardha Mahotsav 2025: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ
Uttarardha Mahotsav 2025: ગુજરાતના મહેસાણામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ (Uttarardha Mahotsav 2025) નું આયોજન કરવામાં આવશે. દર વર્ષે પ્રાચીન નગરી મોઢેરામાં અદ્વિતિય સ્થાપત્ય કલા, અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય ફોર્મ્સને…