Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે

Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું…

Read More

Abhyam Helpline : અભ્યમ હેલ્પલાઈન પર બાળકોને લઇને માતા-પિતાના ફોન કોલ વધારે!

Abhyam Helpline : ગુજરાત સરકારે મહિલાઓના રક્ષણ માટે અભયમ હેલ્પલાઈન શરૂ કરી છે, જે હજી પણ સારું કાર્ય કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ હેલ્પલાઈન પર મહિલાઓના નહીં, પરંતુ માતાઓના ફોનકૉલ્સ વધી રહ્યા છે. માતાપિતાઓ તેમના સંતાનોની પરેશાનીઓ માટે અભયમની મદદ માંગતા હોય છે. Abhyam Helpline : 2024માં, અમદાવાદમાંથી 655 કૉલ્સ આવ્યા, જે…

Read More
HMPV virus in Sabarkantha

HMPV virus in Sabarkantha : સાબરકાંઠામાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ: 8 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા

HMPV virus in Sabarkantha : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહીંના આઠ વર્ષના બાળકમાં HMPV જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જ્યાં રિપોર્ટ દ્વારા વાયરસની પુષ્ટિ થશે. શું છે વિગત?…

Read More
Amreli Letter Scandal

Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી: ”કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ માફ નહીં કરે!’

Amreli Letter Scandal : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલા પત્રના મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ગઇકાલે (1 જાન્યુઆરી) પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ હવે પરેશ ધાનાણી પણ આ મુદ્દે ધડાકેદાર પ્રવેશ કર્યો છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, “કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો ‘વરઘોડો’ કાઢ્યો છે. સમાજ ક્યારેય માફ…

Read More
ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ

 ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ    ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દોડતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ભરૂચના સિલ્વર બ્રિજ પાસે ટ્રેનમાંથી નીકળતા ધુમાડાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એન્જિનના બીજા ડબ્બામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી…

Read More

બુલેટ 350ની સ્પેશિયલ ‘બટાલિયન બ્લેક’ એડિશન લોન્ચ, શાનદાર સવારીના દમદાર ફિચર્સ

રોયલ એનફિલ્ડે નવી બુલેટ 350 ‘બટાલિયન બ્લેક’ એડિશન રજૂ કરી છે. આ નવી બાઇકમાં આકર્ષક ડિઝાઇન તત્વો છે જેમ કે બેન્ચ સીટ, હાથથી પેઇન્ટેડ ગોલ્ડ પિનસ્ટ્રાઇપ્સ, સિગ્નેચર બુલેટ ટેન્ક અને સાઇડ પેનલ્સ પર 3D બેજ, જે તેને એક શાનદાર બાઇક બનાવે છે. તેની કિંમત 1,74,730 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. તેનું બુકિંગ અને ટેસ્ટ રાઈડ આજથી…

Read More

મંકીપોક્સ રોગથી બચવા માટે અપનાવો આ ઉપાય

મંકીપોક્સ વાયરસથી થતો રોગ છે. ભારતમાં આનો એક કેસ સામે આવ્યા બાદ દરેકની ચિંતા વધી ગઈ છે. અહેવાલો કહે છે કે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મંકીપોક્સ ના ગંભીર લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જોઈએ. અહીં જાણો રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તણાવને નિયંત્રિત કરો વધુ…

Read More
સનલાઇટ ઓન ડિમાન્ડ

હવે ગાઢ અંધકારમાં પણ થશે ‘સૂર્ય ઉદય’ રાત્રે તમારા ધાબા પર પડશે સૂર્યના કિરણો!

સનલાઇટ ઓન ડિમાન્ડ : કલ્પના કરો કે તે કાળી રાત હોય અને ચંદ્રને બદલે સૂર્યના કિરણો આકાશમાં પ્રકાશ ફેલાવવા લાગે, તો તમારી પ્રતિક્રિયા શું હશે? તે એક સ્વપ્ન જેવું લાગે છે પરંતુ ટૂંક સમયમાં આ સ્વપ્ન વાસ્તવિકતા બની શકે છે. ટૂંક સમયમાં સૂર્યના કિરણો રાતના અંધારામાં પણ તમારી છતને પ્રકાશિત કરશે. તમે વિચારતા હશો કે…

Read More
સ્કૂલ વાન

પાકિસ્તાનમાં સ્કૂલ વાન પર અંધાધૂંધ ગોળીબાર, બે બાળકોના મોત, પાંચ ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર…

Read More

કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને લડશે ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક પણ યોજી હતી. બેઠક બાદ ખડગેએ કહ્યું કે અમે નેતાઓ સાથે વાત કરી અને આગામી ચૂંટણીની રણનીતિ અંગે તેમની સલાહ માંગી. રાહુલ ગાંધી તમામ પક્ષોને સાથે લઈને ચૂંટણી…

Read More