વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

મોદી સરકારે 24 સંસદીય સમિતિઓ બનાવી, રાહુલ ગાંધીને સોંપાઇ આ જવાબદારી

મોદી સરકારે : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 24 મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓની રચના કરી છે, જે વિવિધ મુદ્દાઓ પર સરકારને સલાહ આપવાનું કામ કરે છે. આમાંથી એક સમિતિમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેને સરકારની સૌથી મહત્વપૂર્ણ સમિતિ માનવામાં આવે છે, કારણ…

Read More

નવરાત્રી દરમિયાન દેવી માતાને આ ફૂલો ચઢાવો, જાણો નવ દેવીઓના પ્રિય ફૂલોની યાદી

નવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દેવીનું એક વિશેષ સ્વરૂપ હોય છે અને તેની સાથે કેટલાક ખાસ ફૂલો પણ જોડાયેલા હોય છે. દેવીની પૂજામાં ફૂલોનું મહત્ત્વનું સ્થાન છે કારણ કે ફૂલો માત્ર દેવીને જ પ્રસન્ન કરતા નથી, પરંતુ ભક્તોની પવિત્રતા અને ભક્તિનું પણ પ્રતીક…

Read More

કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા દર

સરકારે શ્રમિકો માટે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.કેન્દ્ર સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA) માં સુધારો કરીને લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ ગોઠવણનો ઉદ્દેશ્ય કામદારોને જીવનની વધતી કિંમતનો સામનો કરવામાં મદદ કરવાનો છે. નવો વેતન દર 1 ઓક્ટોબરથી લાગુ થશે કેન્દ્રીય ક્ષેત્રની…

Read More
હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટનાસ્થળે મોત

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત   સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે અકસ્માત ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એકની હાલત ગંભીર છે. શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ…

Read More
કંગના રનૌત

કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે…

Read More
લોરેન્સ બિશ્નોઈ

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ વીડિયો કોલથી માંગી 5 કરોડની ખંડણી?

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગેરકાયદે કોલ સેન્ટર માફિયા કુણાલ છાબરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યો છે અને જો રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામોની ધમકી આપી રહ્યો છે. કુણાલ છાબરા ધમકી સમયે દુબઈમાં પોતાની હાજરી જણાવે છે. પહેલા તો છાબરા માનતા નથી…

Read More

ઇઝરાયલે લેબનોન પર મચાવી તબાહી, મિસાઇલ હુમલામાં હિઝબુલ્લાનો કમાન્ડર ઠાર

ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલના હવાઈ હુમલાઓ લેબનોનના બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને હચમચાવતા રહ્યા. 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયેલે હિઝબુલ્લા પર આટલો મોટો હુમલો કર્યો છે. IDFએ હિઝબુલ્લાહની 1600 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો છે….

Read More

શ્રાદ્ધના કેટલા હોય છે પ્રકાર ? જાણો કયા હેતુથી કરવામાં આવે છે શ્રાદ્ધ!

પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પિતૃપક્ષને શ્રાદ્ધતરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ આશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, આપણા મૃત પૂર્વજોની શાંતિ અને સુખ માટે શ્રાદ્ધવિધિ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે…

Read More

નવરાત્રી માટે શ્રેષ્ઠ ચણીયા ચોલી અહીંથી ખરીદો,જુઓ બજારોની યાદી

જો તમે નવરાત્રી 2024 માટે અદભૂત અને નવીનતમ ડિઝાઇનની ચણીયા ચોલીની ખરીદી કરવા માંગતા હો, તો આ બજારો તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે. જ્યાં તમને ઓછી કિંમતે ઘાગરા ચોલી અને લહેંગાની ખૂબ જ ટ્રેન્ડિંગ ડિઝાઇન જોવા મળશે. આ તમામ શોપિંગ માર્કેટમાં માત્ર લેટેસ્ટ ડિઝાઈનની ચણીયા ચોલી જ નહીં પરંતુ તમે નવરાત્રિ માટે ખાસ ઓક્સિડાઇઝ્ડ…

Read More