પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં જુમ્માની નમાઝ વખતે મસ્જિદમાં ભીષણ ધમાકો, 5 પોલીસ જવાનો સહિત 16 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં ભીષણ ધમાકો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કોહાટ વિસ્તારમાં ઓલ્ડ પોલીસ લાઈન નજીક આવેલી મસ્જિદમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં પાંચ પોલીસ જવાનો સહિત કુલ 16…

Read More