Champions Trophy 2025 Schedule

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફી માટે શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન આ તારીખે ટક્કરાશે

Champions Trophy 2025 Schedule- ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આઈસીસીએ મંગળવારે 24 ડિસેમ્બરે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે યોજાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે અને તે પાકિસ્તાન…

Read More

સિંગર અભિજીતે મહાત્મા ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બતાવ્યા! જાણો

  Abhijeet’s controversial statement – સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન અને સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. જો કે હવે તે આ બે સ્ટાર્સ માટે ગાતો નથી. તે ઘણી વખત આ બંને સ્ટાર્સ વિરુદ્ધ બોલતો પણ જોવા મળ્યો છે. તેને સલમાન વિશે વાત કરવાનું પણ પસંદ નથી. હવે અભિજીત ફરી એકવાર સમાચારમાં છે. તેણે…

Read More
Priyanka Gandhi praised in Pakistan

પાકિસ્તાનમાં પ્રિયંકા ગાંધીની થઇ આ કારણથી પ્રશંસા,જાણો

Priyanka Gandhi praised in Pakistan – વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગની પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલ છે કે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતીય સાંસદના વખાણ કર્યા છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ બતાવી શકે નહીં. પ્રિયંકા ગાંધીની બેગને લઈને ભારતમાં રાજકીય…

Read More

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો મેદાનમાં, 3 રેન્જર્સ સૈનિકોના મોત, હાલત બેકાબૂ

ઇમરાન ખાનના સમર્થકો –   પાકિસ્તાનની રાજધાની અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું  છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરના દળો છે. લડાઈ પૂરજોશમાં ચાલી રહી છે. ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે અને હાલમાં તેઓ બેકાબૂ છે. ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં…

Read More

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વામાં –  ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં  કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…

Read More

અમીર ભીખારી…! 20 હજાર લોકોને આપી શાહી દાવત, 1.25 કરોડ ખર્ચ્યા! જુઓ વીડિયો

અમીર ભીખારી-    પાકિસ્તાનમાંથી એક વિચિત્ર સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભિખારીએ એ કામ કરી બતાવ્યું જે મોટા કરોડપતિ અને અમીર લોકો પણ નથી કરી શકતા. ભિખારીએ લગભગ 20 હજાર લોકોને ભોજન ખવડાવ્યું. આ માટે તેણે લગભગ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. એટલું જ નહીં ભિખારીએ ભોજન માટે આવતા લોકો માટે બે…

Read More

ચેમ્પિયન ટ્રોફીને લઇને ભારત-પાકિસ્તાન આમને સામને! PCB કોર્ટમાં જવાની તૈયારીમાં..?

ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને છે. પરંતુ આ યુદ્ધ મેદાનની બહાર ચાલી રહ્યું છે. વાસ્તવમાં, ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની ટીમને પાકિસ્તાનના પ્રવાસે મોકલશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ નિર્ણયથી સંપૂર્ણપણે સ્તબ્ધ છે….

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનમાં આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, ભારત UAEમાં મેચ રમશે!

ચેમ્પિયન્સ ટ્રોફી –   પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેના પાછલા સ્ટેન્ડથી પાછળ જઈને તેના દ્વારા આયોજિત થનારી 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલમાં ફેરફાર કરવા તૈયાર છે અને ભારત સામેની મેચ UAEમાં યોજવામાં આવી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આનો અર્થ એ થયો કે ટૂર્નામેન્ટ ‘હાઇબ્રિડ મોડલ’માં યોજવામાં આવી શકે છે કારણ કે વર્તમાન સામાજિક-રાજકીય…

Read More

શ્રી કરતારપુર સાહિબ કોરિડોરને લઈને મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાને 5 વર્ષ માટે કરારા લંબાવ્યો!

ભારત અને પાકિસ્તાને આગામી પાંચ વર્ષ માટે શ્રી કરતારપુર સાહિબ કોરિડોર પર સમજૂતીનું નવીકરણ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મોદી સરકાર અમારા શીખ સમુદાયને તેમના પવિત્ર સ્થળો સુધી પહોંચવા માટે સુવિધા આપવાનું ચાલુ રાખશે. India and Pakistan have renewed the agreement on Sri Kartarpur Sahib Corridor…

Read More

પાકિસ્તાનમાં ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું 1 કરોડ રૂપિયાથી થશે જીર્ણોદ્ધાર, 64 વર્ષ પછી થશે પૂજા!

પાકિસ્તાનના ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ મંદિરમાં 64 વર્ષથી પૂજા બંધ છે અને હાલમાં તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ મંદિર પંજાબના નારોવાલ જિલ્લાના ઝફરવાલ શહેરમાં છે, જેનો એક કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. બજેટ જાહેર થયા પછી, Vacu Trust Property Board (ETPB) એ બાઓલી સાહેબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું…

Read More