Somnath Amrutparv 2026:

સોમનાથમાં રચાશે ઈતિહાસ: ‘અમૃતપર્વ 2026’માં પહેલીવાર 90 મીટર ઊંચા શિખર પર થશે કુંભાભિષેક

Somnath Amrutparv 2026: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરમાં “સોમનાથ અમૃતપર્વ-2026” ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહોત્સવના પગલે સમગ્ર દેવભૂમિ પર હાલ અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ માત્ર ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ તેના સાનિધ્યમાં સોમનાથ ક્ષેત્રમાં એક નવો ઐતિહાસિક અધ્યાય…

Read More
PM Modi Jhalmuri West Bengal

વડાપ્રધાન મોદીનો બંગાળી અંદાજ: ઝારગ્રામમાં રોડ કિનારે ઉભા રહીને ખાધી ‘ઝાલમુરી’, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

PM Modi Jhalmuri West Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી [West Bengal Assembly Election] ના પ્રચાર મેદાનમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો [PM Narendra Modi] એક અલગ અને જનતા સાથે સીધો સંવાદ કરતો અંદાજ રવિવારે જોવા મળ્યો હતો. ઝારગ્રામમાં [Jhargram] જનસભા સંબોધ્યા બાદ પીએમ મોદી અચાનક રોડ સાઈડ પર આવેલી એક નાની લારી પર પહોંચ્યા હતા. પીએમ…

Read More
PM Modi Insult Parliament Apology:

PM Modi Insult Parliament Apology: સંસદમાં રાજકીય હોબાળો: PM મોદીના કથિત અપમાનને લઈને હંગામો

PM Modi Insult Parliament Apology: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસની એક જાહેર રેલીમાં કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) માં ભારે હોબાળો થયો હતો. સત્તાધારી પક્ષના નેતાઓએ આ ટિપ્પણીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક માફીની માંગ કરી હતી.ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી માફીની માંગણીઆ મુદ્દો સૌથી પહેલા લોકસભામાં…

Read More

મોહન ભાગવતના નિવેદન 75 વર્ષની ઉંમરના નિવેદનથી રાજકારણ ગરમાયું

મોહન ભાગવતના નિવેદન:  RSS વડા મોહન ભાગવતની એક ટિપ્પણીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ટિપ્પણીને બહાનું બનાવીને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કહે છે કે તેમણે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની વાત કરીને પીએમ નરેન્દ્ર મોદી પર ઈશારો કર્યો છે. મોહન ભાગવતના નિવેદનનો એક ભાગ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More

આદમપુર એરબેઝની મુલાકાત કરીનને PM મોદીએ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો, આ સંદેશ આપ્યો

Adampur Airbase- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી. આ સાથે તેમણે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો. તેમની સફરનો એક ફોટો બાકીના કરતા અલગ હતો. આમાં, વડા પ્રધાન મોદી સૈનિકો તરફ હાથ હલાવતા જોવા મળ્યા, પૃષ્ઠભૂમિમાં એક મિગ-29 ફાઇટર પ્લેન અને એક S-400 એર ડિફેન્સ સિસ્ટમ સ્પષ્ટપણે દેખાઈ રહી…

Read More

PM મોદીની મોટી બેઠક, ત્રણેય સેના પ્રમુખો સાથે CDS અને NSA પણ હાજર

Indo-Pak Ceasefire Violation- શનિવારે પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી, જેને ભારતે સ્વીકારી હતી. પરંતુ, યુદ્ધવિરામ કરારના પાંચ કલાકની અંદર, યુદ્ધવિરામ ઉલ્લંઘનના અહેવાલો પ્રકાશમાં આવવા લાગ્યા. આવી સ્થિતિમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું. પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાતો નથી, તેથી ભારતે તેની દરેક ગતિવિધિ પર નજર રાખી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સંબંધિત લાઇવ અપડેટ્સ… પીએમ મોદી…

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More

ઈરાનના રાષ્ટ્રપતિએ PM મોદીને ફોન કર્યો,આતંકવાદને લઇને થઇ વાતચીત!

ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કર્યો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જ્યારે વિશ્વભરના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ સંબંધમાં ઈરાનના રાષ્ટ્રપતિ…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More