rain in Tankara

ગુજરાતમાં મેઘતાંડવ, રાજ્યના 251 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ટંકારામાં ખાબક્યો

rain in Tankara  ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14…

Read More
Deputy Mamlatdar exam postponed

ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રખાઇ,નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

Deputy Mamlatdar exam postponed ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ…

Read More
ગાઇડલાઇન

રાજ્યમાં અતિભારે વરસાદના લીધે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

ગાઇડલાઇન:   ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 29 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આજે પણ રાજ્યના 243 જેટલા તાલુકા વરસાદથી તરબોળ થઈ ગયા છે. જે પૈકી 5 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની…

Read More

ગુજરાતમાં અતિભારે વરસાદથી અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ, હજારો લોકોનું કરાયું સ્થળાતંર!

Heavy rains in Gujarat  ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 243 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તકના સાત તેમજ પંચાયત હસ્તકના પાંચ…

Read More
Halavad bridge collapsed

ભારે વરસાદના લીધે મોરબીના હળવદનો બ્રિજ તૂટ્યો, એક વર્ષ પહેલા જ બનાવાયો હતો

Halavad bridge collapsed:  ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર તોફાની બેટિંગ કરતા રાજ્યના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે,રાજ્યમાં ભારે વરસાદના લીધે મોરબની હળવદનો પુલ તૂટી જવાના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયું છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો….

Read More
tractor accident in morbi

મોરબીમાં ટ્રેકટર પલટી જતા 17 લોકો તણાયા,9 લોકોને બચાવાયા, 7 લાપતા

tractor accident in morbi ગુજરાતના મોરબીમાં ટ્રેક્ટર પલટી જતાં 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટના હળવદના ધવાણા ગામ પાસે બની હતી. ગામનો કોઝવે છોડતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય, કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોએ મળીને બચાવ કામગીરી…

Read More
rainfall in Khergam

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં મૂશળધાર વરસાદ,સૌથી વધારે ખેરગામમાં 14 ઇંચ ખાબક્યો

 rainfall in Khergam   ગુજરાતમાં હવામાન વિભાગે  આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી  છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.  ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં…

Read More
વરસાદ

અમદાવાદમાં મૂશળધાર વરસાદ, નરોડામાં બે ઇંચ વરસાદ, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

અમદાવાદ સહિત રાજયમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે….

Read More
વિધાનસભા

આજે વિધાનસભા ચોમાસું સત્રનો છેલ્લો દિવસ,સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ના આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. આજે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આજે આ ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. વિધાનસભા રાજ્યમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા હોવાની બાબતો બહાર આવી છે. આ કિસ્સાઓમાં પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી…

Read More
રામગીરી મહારાજ

રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પયગંબર સાહેબ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા ગોમતીપુરમાં ભારે વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા ઇસ્લામના મહાન પયગંબર સાહેબને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના લીધે સમગ્ર મુસ્લિમ સમાજમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે.આ નિવેદન મામલે દેશભરમાં રામગીરી મહારાજ સામે પોલીસ ફરિયાદ થઇ રહી છે.આ રામગીરી મહારાજના વિવાદાસ્પદ નિવેદનને લઇને અમદાવાદ ગોમતીપુરના ઝૂલતા મીનારા ના પટાગણ પાસે મુસ્તુફા રઝા એકેડમી દ્વારા  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…

Read More