બ્રિટનના યુટુબરે આપી ભારતમાં પરમાણું બોમ્મ ફેંકવાની ધમકી

બ્રિટિશ યુટ્યુબર માટે ભારત સાથે મજાક કરવી ભારે પડી હતી. તેણે મજાકમાં ભારત પર પરમાણુ બોમ્બ છોડવાની વાત કરી હતી. Miles Rutledge નામની આ વ્યક્તિ ભારતીયો પર જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરી રહ્યો છએ. વાસ્તવમાં આ આખો મામલો એક મેમ વીડિયોથી શરૂ થયો જે તેણે X પર અપલોડ કર્યો…

Read More

ગાઝામાં ઓપરેશન દરમિયાન ઈઝરાયેલી સેનાને મળ્યા છ બંધકોના મૃતદેહ

ઈઝરાયેલી સેના એ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા છ લોકોના મૃતદેહ ગત રાત્રે બહાર કાઢ્યા હતા. સેનાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ગઈકાલે રાત્રે દક્ષિણ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન મૃતદેહો મેળવ્યા હતા. ઈઝરાયેલી સેના ના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ યાગેવ બુશતાબ, એલેક્ઝાન્ડર ડેન્કિગ, અબ્રાહમ…

Read More

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ કારણથી લાગ્યો હત્યાનો ડર! જાણો

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમની હત્યાનો ભય વ્યક્ત કર્યો છે. અનવર સાદતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેની પણ હત્યા થઈ શકે છે. સાઉદી પ્રિન્સ કહે છે કે તેઓ ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનું સમર્થન કરે છે. આ કારણોસર તેની હત્યા થઈ શકે છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કથિત રીતે અમેરિકી સાંસદોને…

Read More
 army

આ દેશોમાં નાગરિકોને સેનામાં ભરતી થવું ફરજિયાત! જાણો

 army:  વિશ્વના  26 દેશોમાં નાગરિકોને સેનામાં જોડાવાનો અધિકાર છે. જોકે, 6 દેશો એવા છે જ્યાં આ કાયદાનો કડક અમલ થાય છે. આ દેશો સેનામાં નાગરિકોની ભરતી ફરજિયાત બનાવે છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક કાયદો પસાર કર્યો છે જે શારીરિક રીતે અક્ષમ ન હોય તેવા તમામ પુરુષોને સૈન્યમાં સેવા આપવા માટે પરવાનગી આપે છે….

Read More
ગાઝા

ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયેલી સેનાએ એરસ્ટ્રાઇક કરતા 100થી વધુના મોત

છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો….

Read More
ચીફ જસ્ટિસ

બાંગ્લાદેશમાં ફરી વિરોધ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આપવું પડ્યું રાજીનામું

બાંગ્લાદેશ ના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને આખરે વિરોધકર્તાઓના અલ્ટીમેટમ બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસ શનિવારે સાંજે પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યા છે. ઓબેદુલ હસનને ગયા વર્ષે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હસનને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પણ નજીકના માનવામાં આવે છે. બાંગ્લાદેશ માં શનિવારે…

Read More
હેલિકોપ્ટર ક્રેશ

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતા પાંચ મુસાફરોના મોત

હેલિકોપ્ટર ક્રેશ :  નેપાળના નુવાકોટમાં એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે. જેમાં સવાર તમામ પાંચ મુસાફરોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાસુવા જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં માત્ર પાંચ લોકો સવાર હતા. આમાં ચાર ચીની નાગરિકો પણ સામેલ હતા. હાલમાં જ 24 જુલાઈએ નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં…

Read More

Google એ ઓનલાઇ સર્ચ એન્જિનમાં બાદશાહત કાયમ રાખવા માટે ગેરકાયદેસર કામ કર્યું: અમેરિકા કોર્ટ

Google ને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ કોર્ટે સ્વીકાર્યું છે કે ગૂગલે ઓનલાઈન સર્ચમાં પોતાનો એકાધિકાર બનાવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત પી મહેતાએ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય ટેકનોલોજી જગત માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ટેક્નોલોજી સેક્ટરમાં આપણે એવી ઘણી કંપનીઓ જોઈ રહ્યા છીએ, જેમના…

Read More

બાંગ્લાદેશમાં હવે સેનાનું રાજ, PM શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડયું!

બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં બળી ગયું છે. ઘણી જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરના સમયે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો…

Read More
Violence in Bangladesh

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકતા 75 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત

Violence in Bangladesh : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સત્તાધારી અવામી લીગના સમર્થકો અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ વચ્ચે રવિવારે લોહિયાળ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પીએમ શેખ…

Read More