શિવસેના અને TMCને મોટો ફટકો: લોકસભા સ્પીકરે બળવાખોર સાંસદોના વિલીનીકરણને આપી મંજૂરી

Rebel MPs Merger : દેશના રાજકીય ગલિયારાઓમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાના સ્પીકરે ઉદ્ધવ ઠાકરે જૂથના બળવાખોર સાંસદોના જૂથને સત્તાવાર રીતે અન્ય પક્ષ સાથે વિલીન થવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ આંતરિક સંઘર્ષમાં સ્પીકરના આ…

Read More

અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 8 લોકોના મોત

Vastrall Fire Accident અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગતરાડ રોડ પર આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ વ્યક્તિઓના કમનસીબ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે….

Read More

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો

First Hydrogen Train India : ભારતીય રેલવે માટે આજે ૧૭ જુલાઈ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દેશની પ્રથમ અને સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, જે દેશમાં ગ્રીન એનર્જીથી ચાલતી ટ્રેનોના…

Read More
Gujarat ATS Jaish-e-Mohammed Arrest

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

Gujarat ATS Jaish-e-Mohammed Arrest : ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાજ્યની સુરક્ષામાં એક મોટી સફળતા મેળવતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે જોડાયેલા વધુ પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલ (મોહમ્મદ…

Read More

ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા બાદ સરકારે લીધો મોટો નિર્ણય,કડક નિયમના આપ્યા નિર્દેશ!

ISRO Scientist Resignation Rules : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા તથા સ્વૈચ્છિક નિવૃત્તિના વધતા પ્રવાહને રોકવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે એક સત્તાવાર આદેશ બહાર પાડીને વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમ માટે રાજીનામા અને VRS ના નિયમોને કડક બનાવી દીધા છે. ખાસ…

Read More

પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More

દ્વારકામાં નકલી ઓફિસરનો કારસો: VIP દર્શનના નામે ભક્તોને ઠગનાર શખ્સ ઝડપાયો

Fake Officer Arrested Dwarka : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે પોતાની ઓળખ નકલી ઓફિસર તરીકે આપીને ભક્તો પાસેથી VIP દર્શન કરાવવાના બહાને નાણાં પડાવતો હતો. આ ઘટનાએ યાત્રાધામની સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા…

Read More

અમદાવાદમાં 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું નગર

Ahmedabad Rath Yatra 2026 : અમદાવાદની ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણ ભક્તિભાવ અને પરંપરાગત ઉલ્લાસ સાથે શરૂ થઇ. અષાઢી બીજના પાવન પર્વે સવારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી અને ગજરાજની આગેવાનીમાં પ્રભુના રથનું પ્રસ્થાન થયું ત્યારે આખું શહેર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું.આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપવામાં…

Read More

IRCTC ની નવી વેબસાઈટ: ટિકિટ બુકિંગ હવે વધુ સરળ અને ઝડપી

IRCTC New Website ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની સત્તાવાર વેબસાઈટનું નવું ‘બીટા’ (Beta) વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી વેબસાઈટ યુઝર-ફ્રેન્ડલી, અતિ ઝડપી અને સરળ ઇન્ટરફેસ સાથે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં માલવીય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના વિદ્યાર્થીઓના સૂચનોનો સમાવેશ કરવામાં…

Read More
CAR T-cell Therapy

અમદાવાદમાં કેન્સરની સારવારમાં ક્રાંતિ: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ સંપન્ન

CAR T-cell Therapy અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…

Read More