વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નિશ્વિત, 4 લાખ વોટથી આગળ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થયું છે. આજે શનિવારે મતગણતરી થઈ રહી છે. પ્રારંભિક વલણોમાં પ્રિયંકા ગાંધીને લીડ મળી છે. ભાજપ પાછળ રહી ગયું છે. પ્રિયંકા ગાંધી વાયનાડમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં તેમને 610944 મત મળ્યા છે, જ્યારે…

Read More

રાહુલ ગાંધીએ સલૂનની લીધી મુલાકાત, વાળંદ થઇ ગયા ભાવુક,જુઓ વીડિયો

રાહુલ ગાંધીએ સલૂનની લીધી મુલાકાત  કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એક સલૂનમાં જાય છે અને વાળંદ સાથે વાત કરે છે અને શેવ કરાવે છે. વીડિયો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, “કંઈ બચ્યું નથી!” અજીતભાઈના આ ચાર શબ્દો અને…

Read More

પ્રિયંકા ગાંધીના ઉમેદવારી ફોર્મ સમયે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કેમ બહાર ઉભા હતા ? જાણો તેના વિશે

પ્રિયંકા ગાંધી જ્યાં વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો દાખલ કરી રહ્યા હતા તે રૂમની બહાર રાહ જોઈ રહેલા દલિત નેતાને એક વીડિયોમાં દર્શાવ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર તેના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે . કોંગ્રેસ પર દલિતો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લગાવવા માટે આ વિડિયોને ભાજપના કેટલાક નેતાઓ તેમજ આસામના મુખ્યમંત્રી હિમંતા…

Read More

મહારાષ્ટ્રમાં ભાજપે 99 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, દેવેન્દ્ર ફડણવીસને આ બેઠક પર ટિકિટ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ પશ્ચિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 99 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર એક તબક્કામાં એટલે…

Read More

હરિયાણામાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી?આ રહ્યા હારવાના કારણ!

હરિયાણા  માં સરકાર વિરુદ્ધ કથિત વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. હરિયાણામાં કોંગ્રેસ કેમ હારી? તેની ઘણી આડઅસરો અને કારણો પ્રકાશમાં આવવા લાગ્યા છે. રાજ્યમાં જૂથવાદ પણ હારનું મુખ્ય કારણ હતું. આવો જાણીએ કોંગ્રેસની હારના મોટા કારણો. હરિયાણામાં, એક સમુદાય એટલે કે જાટ વિરુદ્ધ 35 અન્ય…

Read More
કંગના રનૌત

કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે…

Read More
નોટો

બજારમાંથી 10, 20 અને 50 રૂપિયાની નોટો ગાયબ! કોંગ્રેસે નાણા મંત્રીને લખ્યો પત્ર,જાણો શું કહ્યું…

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને નાની નોટો ની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બજારમાં નાની નોટોની અછત છે જેના કારણે ગરીબોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટાગોરે કહ્યું કે 10-20 અને 50 રૂપિયાની નોટોની અછતને કારણે ગ્રામીણ અને શહેરી ગરીબો મુશ્કેલીનો સામનો કરી…

Read More
હરિયાણા

હરિયાણામાં કોંગ્રેસની વચનોની લહાણી, 7 ગેરંટી સહિતની કરી આ મોટી જાહેરાત

આજે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે જનતાને શ્રેણીબદ્ધ વચનો આપ્યા હતા. પક્ષે લઘુત્તમ ટેકાના ભાવ અને જાતિ સર્વેક્ષણની કાયદાકીય ગેરંટી સહિત સાત ગેરંટીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોના ભાગ રૂપે પાર્ટી ગેરંટી બહાર પાડી. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ કર્યો મોટા દાવો, મને વિપક્ષના નેતાએ PM પદ માટે ઓફર કરી હતી!

કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ શનિવારે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી. પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, “મેં નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને માન્યતાને અનુસરતો વ્યક્તિ…

Read More