Abhishek Banerjee FIR

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

Abhishek Banerjee FIR : પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. કોલકાતાના બિધાનનગર નોર્થ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બંગાળના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દૌર તેજ બન્યો છે. West Bengal | An FIR…

Read More
Suvendu Adhikari Oath Ceremony

PM મોદીની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ લીધા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ

Suvendu Adhikari Oath Ceremony : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલતા TMC શાસનનો અંત આવ્યો છે…

Read More

વકફ બિલ પર JPC બેઠકમાં TMCના MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા, BJPના સાંસદ સાથે થઇ ઉગ્ર ચર્ચા

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર અથડામણ દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા થઈ. જેના કારણે તેને હાથમાં ચાર…

Read More

સૌરવ ગાંગુલીને ઘી-કેળા! માત્ર એક રૂપિયામાં 350 એકર જમીન, કોલકાતા હાઇકોર્ટમાં આ મામલે PIL

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી એ ફેક્ટરી બનાવવા માટે 1 રૂપિયામાં 999 વર્ષ માટે લીઝ પર જમીન કેવી રીતે લીધી? આ અંગે કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ મેદિનીપુરમાં 1 રૂપિયામાં ફેક્ટરી માટે જમીનની ફાળવણી સામેની પીઆઈએલની સુનાવણી હવે જસ્ટિસ જૈમાલ્યા બાગચીની આગેવાની હેઠળની કલકત્તા…

Read More
TMC Kunal Ghosh

બંગાળમાં ભાજપના બે સાંસદો TMCમાં જોડાશે,આ વરિષ્ઠ નેતાએ કર્યો મોટો દાવો

TMCના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવો કર્યો છે ભાજપના બે સાંસદો 21 જુલાઈએ ટીએમસીમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 21 જુલાઈએ યોજાનારી શહીદ દિવસની ઉજવણી દરમિયાન ભાજપના બે સાંસદોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘોષે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તમામ…

Read More