મહેમદાવાદના આમસરણમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજ્યમાં દિન-પ્રતિદિન બોગસ તબીબો ઝડપાતા હોય છે, આજે મહેમદાવાદમાં વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ડોકટર ઝડપાયો છે. મહેમદાવાદના આમસરણમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરીને આમસરણ ગામમાં બોગસ તબીબ ડિગ્રી વગર કિલનિક ચલાવતો હતો. તાલુકાની આરોગ્ય ટીમે દરોડા પાડતા હનીફ અબ્દુલ મન્સુરી નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. આ બોગસ ડોકટર પાસે કોઇ…

Read More

ગુજરાતના સોમનાથમાં 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું ભવ્ય આયોજન

 બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 – ગુજરાત રાજ્યની રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે 18 માર્ચ થી 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટીવલમાં ઓપેન એજ ગ્રુપ માટે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો યોજવામાં આવશે, જેમાં ભાઈઓ અને બહેનો માટે…

Read More

PM મોદી સોમનાથ મંદિર પહોંચ્યા અને પૂજા-અર્ચના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પ્રખ્યાત સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમણે મંદિર સંકુલમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પીએમ મોદીએ ખાસ પૂજા (Special Puja at Somnath Temple) કરીને ભગવાન શિવના આશીર્વાદ લીધા. સોમનાથ મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે અને હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પીએમ મોદી…

Read More

ગુજરાત સહિત આ રાજ્યોમાં રેકોર્ડતોડ ગરમી પડશે! IMDની મોટી આગાહી

Heat in Gujarat – ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ માર્ચથી મે સુધીના હવામાનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.આ વખતે, દક્ષિણ ભારતીય રાજ્યો અને ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, મધ્ય અને ઉત્તર ભારતમાં ગરમી  રેકોર્ડ તોડશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વીય રાજ્યો સિવાય સંપૂર્ણ ભારતમાં ગરમીનો પ્રકોપ રહેશે.ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, જે માર્ચથી લઇને મે સુધી ગરમી…

Read More
ડૉ. મહેરુન્નીંશા દેસાઈ

 ‘અમવા’ મહિલા અને સમાજ માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થા, દાન આપીને નેકી કમાવો!

ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી.  ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને…

Read More

નગરપાલિકાના પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની કરવામાં આવી વરણી

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં પ્રમુખની પસંદગી માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે. આ પસંદગીની પ્રક્રિયા 25, 26, 27 ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. 1 માર્ચ પછી, તમામ નગરપાલિકાઓને પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. જૂનાગઢ મહાનગરપાલિકા…

Read More

અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘દૂરબીન’ દ્વારા ભવ્ય નાઇટવોકનું કરાયું આયોજન

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવા માટે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા નાઇટવોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ નાઇટવોક આવતીકાલે, 26 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, જેમાં માત્ર 100 લોકો જ ભાગ લઈ શકશે. નોંધનીય છે કે આ…

Read More

લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ટ્રાવેલરની ટક્કર, 5ના મોત, 10થી વધુ ઘાયલ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-રાજકોટ હાઇવે પર એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મિની ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મોરવડ ગામ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે સામેથી આવતી મીની ટ્રાવેલ્સને જોરથી ટક્કર મારી હતી….

Read More

ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી આયોજિત ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંતર્ગત એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જેમ જ, આ વર્ષે પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રેગ્યુલર સર્વિસ સાથે સાથે 250 વધારાની ટ્રીપો ચલાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ…

Read More

ગુજરાતના કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત

ગુજરાતના કચ્છમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40 મુસાફરો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત કચ્છના કેરા મુંદ્રા રોડ પર થયો હતો. અકસ્માત બાદ બસમાં મુસાફરી કરી રહેલા 40 લોકોમાંથી…

Read More