Owaisi on Vande Mataram

‘વંદે માતરમ્’ ના સન્માન મુદ્દે ઓવૈસીનો વિરોધ: કેન્દ્ર સરકારના નિર્ણય સામે હૈદરાબાદના સાંસદે ઉઠાવ્યા સવાલ

Owaisi on Vande Mataram: કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ [Vande Mataram] ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ [Jana Gana Mana] સમાન વૈધાનિક દરજ્જો આપવાના નિર્ણય પર રાજકીય વિવાદ છેડાયો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ [Asaduddin Owaisi] સરકારના આ પગલાનો સખત વિરોધ કરતા જણાવ્યું છે કે, ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાનની સમકક્ષ ગણી શકાય નહીં. ઓવૈસીના મતે…

Read More
Owaisi Ahmedabad Rally :

ઓવૈસીએ UCC, બુલડોઝર અને સ્લોટર હાઉસ મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Owaisi Ahmedabad Rally : આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ અમદાવાદમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શનિવારે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે, કે જે ભાજપ કાર્યાલયની બરાબર સામે આવેલો છે, ત્યાં AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ઓવૈસીને સાંભળવા માટે મોટી સંખ્યામાં…

Read More
Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More
AIMIM Ahmedabad Candidate List

AMC ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો મેગા પ્લાન: ગુજરાતમાં 239 તો અમદાવાદમાં 33 ઉમેદવારો મેદાને, જાણો કોને મળી ટિકિટ?

AIMIM Ahmedabad Candidate List : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) એ પણ કમર કસી લીધી છે. AIMIM પાર્ટી તરફથી આખા ગુજરાતમાં કુલ 239 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે એકલા અમદાવાદ…

Read More

જો TTDમાં કોઈ મુસ્લિમ નથી, તો વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમો કેમ! ઓવૈસીએ PM મોદીને કર્યા સવાલ

  TTD –  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે નવા તિરુપતિ મંદિરના અધ્યક્ષની મંદિરમાં “ફક્ત હિન્દુ” સ્ટાફને રોજગારી આપવા અંગેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધ્યક્ષે તિરુમાલામાં માત્ર હિન્દુ કર્મચારીઓને રાખવાની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્રની NDA સરકાર વકફ…

Read More

ભારતમાં મુસ્લિમોને અછૂત બનાવી દેવામાં આવ્યા છે – ઓવૈસી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના X હેન્ડલ પર મુસ્લિમોને લગતી પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘ભારતમાં મુસ્લિમોને અછૂત  બનાવી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં 15 મુસ્લિમ પરિવારોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચમોલીના વેપારીઓએ ધમકી આપી છે કે મુસ્લિમોએ 31મી ડિસેમ્બર સુધીમાં ચમોલી છોડવી પડશે. જો મકાનમાલિકો મુસ્લિમોને ઘર આપે છે તો…

Read More

વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

ભાજપના ધારાસભ્યએ મુસ્લિમોને આપી ખુલ્લી ધમકી, કેસ નોંધાયો!

મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતિશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 302, 153 અને અન્ય કલમો હેઠળ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નીતિશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે એક એકને…

Read More
અસદુદ્દીન ઓવૈસી

‘તમે મુસ્લિમોના દુશ્મન છો,આ બિલ તેનો પુરાવો છે’, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બિલ મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસી એ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. આખરે આ…

Read More