ગુજરાતના સોમનાથમાં 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું ભવ્ય આયોજન

 બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 – ગુજરાત રાજ્યની રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે 18 માર્ચ થી 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટીવલમાં ઓપેન એજ ગ્રુપ માટે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો યોજવામાં આવશે, જેમાં ભાઈઓ અને બહેનો માટે…

Read More

ગુજરાત સરકારે PMJAY યોજનાની માહિતી કે સમસ્યા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

લોકોનો લાભ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક PMJAY છે, જે રાજ્યના ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જોકે, ઘણા લોકોને આ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવે છે, તે માટે સરકારે  હેલ્પલાઈન નંબર 079-6644-0104 શરૂ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY યોજનાને લગતી ફરિયાદો અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇનની…

Read More

ગુજરાતમાં તોલમાપ વિભાગના દરોડા,MRPથી વધુ કિંમતે વેચાણ કરનાર હોટલ પર કડક કાર્યવાહી!

ગુજરાત તોલમાપ વિભાગ – ગુજરાતમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા શુક્રવારે રાજ્યના વિવિધ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી. આ ચકાસણીનો હેતુ કાયદાની પાલનાવલી અને ગ્રાહકોના હકને સુરક્ષિત કરવાનો હતો.આ ઝુંબેશ દરમિયાન, તોલમાપ તંત્રના અધિકારીઓએ હોટલોના વિવિધ દ્રષ્ટિકોણો પર નઝર રાખી અને કાયદાનું ભંગ કરતા 183 હોટલોના વિરૂદ્ધ કાયદેસરની…

Read More

AMC Mega Demolition: અમદાવાદના ગોમતીપુરમાં AMCનું મેગા ડિમોલિશન

AMC Mega Demolition – અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, ખાસ કરીને કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી, રોડ પહોળો કરવા માટે 150 જેટલી દુકાનો અને મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રને નોટિસ આપવામાં આવી હતી, અને લોકો પાસેથી પંદર દિવસનો સમય લેવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને 15…

Read More

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય, ફરજ દરમિયા મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય -ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો રાહત આપતા આ નિર્ણય લીધો છે. હવે, જો કામકાજ દરમિયાન કોઈ એસટી નિગમના કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને 14 લાખ રૂપિયા આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચક નાણાકીય સહાય અંગેના નવા નિયમોનો ભાગ છે, જેમાં 8 થી 10…

Read More

સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીના કેસ મામલે ગુજરાત સરકારને ખખડાવી,થોડું મગજ વાપરો!

સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવાનો ગુનો બદલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી બેન્ચે ગુજરાત…

Read More

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત, પાટીદાર અનામત આંદોલન કેસમાં આટલા કેસ પરત ખેંચાયા!

ગુજરાત સરકાર પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ…

Read More

ખંભાત નગરપાલિકામાં કરોડોનું કૌભાંડ, પૂર્વ પ્રમુખ સહિત કારોબારી અધ્યક્ષ સામે કાર્યવાહીનો આદેશ!

ખંભાત નગરપાલિકામાં કૌભાંડ – ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે. મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ વર્ષ 2017માં, ભાજપના શાસનકાળ દરમિયાન, તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપી સ્થિત મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ…

Read More

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો નિર્ણય,Digital Attendance System લાગુ કરાશે!

Digital Attendance System  – ગુજરાત સરકારએ સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અત્યાર સુધી અમુક નિશ્ચિત કચેરીઓમાં જ લાગુ કરવામાં આવશે, પરંતુ પછીથી તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ…

Read More

VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More