ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત, પાટીદાર અનામત આંદોલન કેસમાં આટલા કેસ પરત ખેંચાયા!

ગુજરાત સરકાર પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ…

Read More

ખંભાત નગરપાલિકામાં કરોડોનું કૌભાંડ, પૂર્વ પ્રમુખ સહિત કારોબારી અધ્યક્ષ સામે કાર્યવાહીનો આદેશ!

ખંભાત નગરપાલિકામાં કૌભાંડ – ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે. મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ વર્ષ 2017માં, ભાજપના શાસનકાળ દરમિયાન, તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપી સ્થિત મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ…

Read More

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો નિર્ણય,Digital Attendance System લાગુ કરાશે!

Digital Attendance System  – ગુજરાત સરકારએ સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અત્યાર સુધી અમુક નિશ્ચિત કચેરીઓમાં જ લાગુ કરવામાં આવશે, પરંતુ પછીથી તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ…

Read More

VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More

ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ,ડમી વિધાર્થીઓ શોધવામાં આવશે!

ગુજરાત રાજ્યમાં ડમી શાળા ઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને આની તપાસ માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક આદેશ આપ્યો છે. આ અંગેના પગલાંઓ, યોગ્ય તપાસ, અને કાર્યવાહી માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળા…

Read More
MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More

BZ કૌભાંડ પર શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, શિક્ષકોની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે!

 શિક્ષણમંત્રી  –   BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દ્રઢપણે સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં સંકળાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત થાય…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

સુપ્રીમ કોર્ટે આસારામની આજીવન કેદની સજા મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી

  આસારામ –  સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં 2013ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More