ગુજરાતમાં ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડની મંજૂરી આપવાની વિચારણા!

ગુજરાતમાં, ખાસ કરીને શહેરોમાં, ઓલા, ઉબેર અને રેપિડો જેવી બાઈક અને કાર ટેક્સીઓ ખૂબ જ પ્રચલિત છે. પરંતુ પહેલા આમ Ahmedabad (અમદાવાદ)માં આ ટેક્સી સેવાઓ બંધ કરવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે, નવી નીતિ સામે આવી છે. જો તમારી પાસે તમારી માલિકીનું વાહન છે અને તમે મુસાફરી અન્ય લોકો સાથે શેર કરવા માંગો છો…

Read More

ગુજરાતમાં UCC અંગે સૂચનો મોકલવાની સમય મર્યાદામાં કરાયો વધારો, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ અને MLA ખેડાવાળાએ કરી હતી રજૂઆત

Suggestions regarding UCC – ગુજરાત સરકાર દ્વારા સમાન સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જરૂરિયાતને મુલ્યાંકિત કરવા માટે એક નવી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત કાયદાઓની સમીક્ષા કરશે અને UCC ની શક્યતાઓ અંગે કાયદાની રૂપરેખા પ્રસ્તાવિત કરશે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ UCC મામલે મંતવ્ય આપવાની સમય…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત 33 મહિલાઓને રોકડ સહાય અપાઇ

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત યોજાયેલ  કાર્યક્રમ માં 33 બહેનોને નાના નાના ધંધાઓ માટે દરેક ને રૂ.7000 ની સહાય અપાઈ હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર એ.એન.દેસાઈ એ બહેનોના…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા UCC મામલે 18 માર્ચે કેસરા ગામે ભવ્ય મિટિંગનું કરાયું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.UCC મામલે ગુજરાતના જાગૃત નાગરિકો , ઉલેમા અને સમાજિક કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક મુસ્લિમો યુનિફોર્મ સિટીઝનશિપ કોડ મામલે ચિંતાતુર છે. આ મામલે…

Read More

ગુજરાતના સોમનાથમાં 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું ભવ્ય આયોજન

 બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 – ગુજરાત રાજ્યની રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે 18 માર્ચ થી 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટીવલમાં ઓપેન એજ ગ્રુપ માટે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો યોજવામાં આવશે, જેમાં ભાઈઓ અને બહેનો માટે…

Read More

ગુજરાત સરકારે PMJAY યોજનાની માહિતી કે સમસ્યા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

લોકોનો લાભ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક PMJAY છે, જે રાજ્યના ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જોકે, ઘણા લોકોને આ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવે છે, તે માટે સરકારે  હેલ્પલાઈન નંબર 079-6644-0104 શરૂ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY યોજનાને લગતી ફરિયાદો અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇનની…

Read More

ગુજરાતમાં તોલમાપ વિભાગના દરોડા,MRPથી વધુ કિંમતે વેચાણ કરનાર હોટલ પર કડક કાર્યવાહી!

ગુજરાત તોલમાપ વિભાગ – ગુજરાતમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા શુક્રવારે રાજ્યના વિવિધ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી. આ ચકાસણીનો હેતુ કાયદાની પાલનાવલી અને ગ્રાહકોના હકને સુરક્ષિત કરવાનો હતો.આ ઝુંબેશ દરમિયાન, તોલમાપ તંત્રના અધિકારીઓએ હોટલોના વિવિધ દ્રષ્ટિકોણો પર નઝર રાખી અને કાયદાનું ભંગ કરતા 183 હોટલોના વિરૂદ્ધ કાયદેસરની…

Read More

AMC Mega Demolition: અમદાવાદના ગોમતીપુરમાં AMCનું મેગા ડિમોલિશન

AMC Mega Demolition – અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, ખાસ કરીને કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી, રોડ પહોળો કરવા માટે 150 જેટલી દુકાનો અને મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રને નોટિસ આપવામાં આવી હતી, અને લોકો પાસેથી પંદર દિવસનો સમય લેવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને 15…

Read More

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય, ફરજ દરમિયા મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય -ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો રાહત આપતા આ નિર્ણય લીધો છે. હવે, જો કામકાજ દરમિયાન કોઈ એસટી નિગમના કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને 14 લાખ રૂપિયા આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચક નાણાકીય સહાય અંગેના નવા નિયમોનો ભાગ છે, જેમાં 8 થી 10…

Read More

સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીના કેસ મામલે ગુજરાત સરકારને ખખડાવી,થોડું મગજ વાપરો!

સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવાનો ગુનો બદલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી બેન્ચે ગુજરાત…

Read More