Empty Stomach Banana

સવારે ખાલી પેટે કેળું ખાવું કેટલું યોગ્ય? જાણો તેના ફાયદા અને આડઅસર વિશે શું કહે છે નિષ્ણાતો

Empty Stomach Banana સવારની ભાગદોડમાં અનેક લોકો નાસ્તો કરવાને બદલે માત્ર એક કેળું ખાઈને ઘરની બહાર નીકળી જતા હોય છે. કેળું પોષક તત્વોનો ખજાનો છે અને તે તાત્કાલિક ઉર્જા આપે છે, પરંતુ શું તેને ખાલી પેટે લેવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે? આ વિષય પર આરોગ્ય નિષ્ણાતોમાં અલગ-અલગ મતો પ્રવર્તે છે. તાજેતરના અહેવાલો મુજબ, કેળું ખાવાની…

Read More
Trump Iran Ceasefire

ટ્રમ્પની ચેતવણી: ઈરાન સાથેનો યુદ્ધવિરામ ‘વેન્ટિલેટર’ પર, શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો

Trump Iran Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને અત્યંત આકરા શબ્દોમાં નકારી કાઢ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ અત્યારે તેના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તે…

Read More

​PM મોદીની ‘દેશભક્તિ’ અપીલ: દેશના હિતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, મેટ્રો અને બસનો ઉપયોગ વધારો!

PM Modi Vadodara Appeal વડોદરા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ખોરવાયેલી વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાને દેશના અર્થતંત્રને મજબૂત રાખવા અને વિદેશી મુદ્રાના ખર્ચને ઘટાડવા માટે તમામ ભારતીયોને નાના-નાના સંકલ્પ લેવા અને જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે નમ્ર વિનંતી કરી છે. PM Modi…

Read More

બનાસકાંઠામાં અનાર પટેલની સલાહ: ‘પટેલો બોલવામાં બહુ કડવા છો, હવે મીઠું બોલતા શીખો’

Anar Patel Banaskantha Speech બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ગઢ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અનાર પટેલે પાટીદાર સમાજને આત્મચિંતન કરવાની કડવી શીખ આપી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી તેમજ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલે મંચ પરથી કરેલા પ્રહારોએ પાટીદાર સમાજમાં હલચલ મચાવી દીધી છે. Anar…

Read More

PM મોદીનું સોમનાથમાં સંબોધન: લકુલિશા ઋષિ અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ

PM Modi Somnath Speech “સોમનાથ અમૃતપર્વ-2026” ના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના ભવ્ય અને સંઘર્ષમય ઈતિહાસને વાગોળતા શ્રદ્ધાળુઓ અને રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જેને ભક્તોએ દર વખતે વિનાશ બાદ વધુ ભવ્યતા સાથે…

Read More
PM Modi 7 Appeals

PM મોદીની ‘સાત અપીલ’ પર રાહુલ ગાંધીનો પલટવાર,જાણો શું કહ્યું…

PM Modi 7 Appeals : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસરો વચ્ચે ભારતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રવિવારે સિકંદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં જનતાને ‘સાત અપીલ’ કરી હતી, જેના પર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. રાહુલે પીએમની આ અપીલોને દેશની આર્થિક નિષ્ફળતા ગણાવી છે. PM Modi 7 Appeals :…

Read More
Gujarat Election Result PM Modi

અમેરિકાની જેલમાં બંધ અમદાવાદી યુવકની PM મોદીને અપીલ

Nirav Patel US Prison Appeal વિદેશમાં જઈને સુખી થવાના સપના જોતા ગુજરાતીઓ માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં 12 વર્ષની જેલની સજા કાપી રહેલા અમદાવાદના નારણપુરાના 44 વર્ષીય નીરવ પટેલે ભારત સરકાર પાસે રાજદ્વારી હસ્તક્ષેપ અને કાયદાકીય સહાયની ગુહાર લગાવી છે. ઈલિનોઈસની જેલમાં બંધ નીરવે દાવો…

Read More

સોમનાથમાં ‘મોદી મેજિક’: 2 કિમી લાંબો ભવ્ય રોડ શો અને મહાદેવને જળાભિષેક

PM Modi Somnath Visit 2026 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ સમગ્ર દેવભૂમિ શિવમય બની ગઈ હતી. પીએમ મોદીએ સોમનાથમાં 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. PM Modi Somnath Visit 2026 સ્વાગત અને ભવ્ય…

Read More

મનાલી અકસ્માત: ભાવનગરનો પરિવાર ખીણમાં ખાબક્યો, 5 સભ્યોના મોતના સમાચારથી શોક

Manali Accident Bhavnagar Family: હિમાચલ પ્રદેશના પહાડોમાં વેકેશન માણી રહેલા ભાવનગરના એક પરિવાર માટે મનાલીનો પ્રવાસ કાળ સાબિત થયો છે. મનાલી-બેલા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના એક જ પરિવારના સભ્યોની કાર ઊંડી ખીણમાં ખાબકી છે. આ કરુણ ઘટનામાં પરિવારના 5 સભ્યોના મોતના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે….

Read More

PM મોદી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ભવ્ય સ્વાગત, સોમનાથમાં અમૃત મહોત્સવની આપશે હાજરી

PM Modi Jamnagar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. રવિવારે મોડી રાત્રે જામનગર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના આગમનને લઈને સમગ્ર જામનગરમાં અનેરો ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને જામનગરવાસીઓ પોતાના લાડકા નેતાને આવકારવા રસ્તા…

Read More